પછી ભલે તે તમારી માતા દ્વારા ભેટ આપવામાં આવેલ સોનાનો હાર હોય, અથવા તમારા પતિએ તમને લગ્ન માટે પ્રપોઝ કરતી વખતે આપેલ હીરાની વીંટી હોય, અથવા તે સોના અને ચાંદીના સિક્કાઓ જે તમે શુભ પ્રસંગોમાં ખરીદ્યા હતા તે હોય, જ્વેલરીની વસ્તુઓ માત્ર સામાજિક મેળાવડામાં સ્ટેટ્સ બતાવવામાં મદદ કરતી નથી, પરંતુ તેમની સાથે લાગણીઓની વિશાળ શ્રેણી પણ જોડાયેલી હોય છે. અને ફાઇનાન્શિયલ દૃષ્ટિકોણથી, તેઓને શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. પરિવારની વંશપરંપરાગત વસ્તુ હોય કે નવીનતમ ખરીદી, જ્વેલરીની વસ્તુઓનું પુનઃવેચાણ મૂલ્ય સારું હોય છે.
તેમનું નાણાંકીય મૂલ્ય જોતાં, તેમને આકસ્મિક નુકસાન, હાનિ, ઘરફોડી અને ચોરીથી સુરક્ષિત કરવામાં જ સમજદારી છે. જ્યારે બેંક લૉકર્સમાં કિંમતી વસ્તુ રાખવી એ આવું કરવાની એક રીત છે, ત્યારે સમય સાથે, લોકોને તેમની જ્વેલરીનો ઇન્શ્યોરન્સ લેવાની સુવિધા વડે વધુ આરામદાયક બની રહ્યા છે. જ્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ સ્ટેન્ડઅલોન જ્વેલરી ઇન્શ્યોરન્સ ઑફર કરે છે, ત્યારે મોટાભાગે તે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ઉપલબ્ધ હોય છે. અને તમારે તેના માટે કોમ્પ્રિહેન્સિવ હોમ પ્લાન ખરીદવાની જરૂર નથી; તમે માત્ર એક કસ્ટમાઇઝ્ડ પ્લાન પસંદ કરી શકો છો જે તમારી જ્વેલરીની સુરક્ષા ઑફર કરે છે.
કૃપા કરીને નોંધ કરો: ઘરની અંદર બંધ તિજોરીમાં રાખવામાં આવતી જ્વેલરીને આધીન તેને કવર કરવામાં આવશે.
ઘરે જ્વેલરી રાખવામાં હંમેશા જોખમનું પરિબળ હોય છે. એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના તમને તમારી મૂલ્યવાન સંપત્તિઓથી દૂર કરી શકે છે, અને તેથી, તમારે હોમ ઇન્શ્યોરન્સ હેઠળ તેમને કવર કરીને તેમાં સુરક્ષાનું એક સ્તર ઉમેરવું જોઈએ. જરૂરિયાતના સમયે જ્વેલરીની વસ્તુઓ કેવી રીતે વેચી શકાય અને કેવી રીતે કુટુંબને તેની ફાઇનાન્શિયલ મુશ્કેલીઓમાંથી ઉગારી શકાય તે જોતાં, ઇન્શ્યોરન્સ કવર હોવું વધુ જરૂરી બની જાય છે. અને, બેંક લૉકર્સની તુલનામાં, ઇન્શ્યોરન્સ કવર વધુ લાભો ઑફર કરે છે.
ઉદાહરણ તરીકે, તમે વ્યાપક પ્લાન પસંદ કરી શકો છો જે લગભગ બધા પ્રકારના જોખમોને ધ્યાનમાં લે છે, જે કેટલાક બેંક લૉકર્સ પ્રદાન કરતા નથી. જોકે બેંકોના લૉકર્સ ઓછું પેપરવર્ક ઑફર કરે છે, પરંતુ તેઓ સામાન્ય રીતે નુકસાન માટે જવાબદારી લેતા નથી, અને તેથી, જોખમનું તત્વ વધુ હોય છે. જેમણે તાજેતરમાં જ લગ્ન કર્યા છે અને ઘરમાં ઘણા ઘરેણાં છે અથવા જે લોકો ખૂબ મુસાફરી કરે છે, અને તેનાથી તેમનું ઘર ચોરી થવા માટે સરળ બની જાય છે, તેમના માટે જ્વેલરી કવર કરવી ખુબજ જરૂરી છે.
પ્રીમિયમની રકમ બહુવિધ પરિબળો પર આધારિત છે જે પ્રીમિયમ ખર્ચ તેમજ તેની સાથે આવતા કવરેજને પ્રભાવિત કરે છે. અહીં તેના પર જ એક નજર નાખવામાં આવી છે:
અમારા ઉપાયો આગને કારણે થતાં કોઈપણ નુકસાન સામે જ્વેલરી માટે કવરેજ ઑફર કરે છે.
તમારી જ્વેલરી ચોરાઈ જવા વિશે વિચારવું પણ દુઃખદાયક છે. ચોરી/ઘરફોડી સામે હોમ ઇન્શ્યોરન્સ હેઠળ તેમને ઇન્શ્યોર કરીને શાંતિપૂર્વક રહો.
શું તમે જાણો છો કે ભારતની 68% જમીન દુષ્કાળ, 60% ભૂકંપ, 12% પૂર આવવા અને 8% ચક્રવાતના જોખમ હેઠળ છે? તમે વધુ વાંચો...
ઘર, દુકાન, લોકરમાં કે પ્રદર્શનોમાં રાખવામાં આવી હોય તેવી વસ્તુઓને કવર કરી શકાય છે.
સામાન્ય ઘસારાને કારણે થતુ નુકસાન, વાહન ચલાવતી વખતે અવિચારી વર્તનથી અથવા સફાઈ, સર્વિસ અથવા રિપેર કરતી વખતે થતુ કાયમી નુકસાન
વસ્તુ ઇન્શ્યોર્ડ હોવાથી માલિકોની ઇરાદાપૂર્વકની બેદરકારીને કારણે થયેલા નુકસાન.
જો ઇન્શ્યોર્ડ વસ્તુઓ રિપ્લેસ કરવામાં આવે એટલે કે, જો તમે નવી વસ્તુઓ માટે તમારી જૂની વસ્તુઓ વેચો છો, તો ઇન્શ્યોરન્સ પૉલિસી આપોઆપ નવી વસ્તુઓમાં ટ્રાન્સફર થતી નથી. ઇન્શ્યોરન્સ માત્ર તે વસ્તુઓને સુરક્ષિત કરે છે જે ઇન્શ્યોરન્સ લેતી વખતે સૂચિબદ્ધ કરવામાં આવે છે
પૉલિસી લેતી વખતે, ઇન્શ્યોર્ડ માટે પારદર્શક રીતે પ્રોડક્ટ વિશે સાચી માહિતી પ્રદાન કરવી જરૂરી છે. જો કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં નથી આવતી અથવા ઇરાદાપૂર્વક છુપાવવામાં આવે છે, તો તેને વૉશિંગ મશીન ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવશે નહીં
જો ઇન્શ્યોર્ડ વસ્તુઓ રિપ્લેસ કરવામાં આવે એટલે કે, જો તમે નવી વસ્તુઓ માટે તમારી જૂની વસ્તુઓ વેચો છો, તો ઇન્શ્યોરન્સ પૉલિસી આપોઆપ નવી વસ્તુઓમાં ટ્રાન્સફર થતી નથી. ઇન્શ્યોરન્સ માત્ર તે વસ્તુઓને સુરક્ષિત કરે છે જે ઇન્શ્યોરન્સ લેતી વખતે સૂચિબદ્ધ કરવામાં આવે છે
જો EMI ન ભરવાને કારણે ડિફોલ્ટ થવાથી તમારી જ્વેલરી જપ્ત કરવામાં આવે છે, તો ઇન્શ્યોરન્સ કંપની તમારા નુકસાનની કાળજી લેશે નહીં
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
#1.5+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ
આમ તો જ્વેલરી ઇન્શ્યોરન્સ ખરીદવું જરૂરી નથી, છતાં પણ પૉલિસીની ભલામણ કરવામાં આવે છે. તેના માટેના આ કારણો છે –
● જ્યારે તમે જ્વેલરીને લૉકરમાંથી બહાર લઈ જાઓ, ત્યારે પણ, તમને ચોરી, નુકસાન અથવા ક્ષતિનું જોખમ રહે છે. આવા કિસ્સામાં, જ્વેલરી ઇન્શ્યોરન્સ પૉલિસી મદદરૂપ બનશે
● બેંક લૉકર્સ, ચોરી અથવા નુકસાનના કિસ્સામાં તમારી જ્વેલરી અથવા ફાઇનાન્શિયલ વળતરની સુરક્ષાની ગેરંટી આપતા નથી. જ્યારે જ્વેલરી ઇન્શ્યોરન્સ આની ગેરંટી આપે છે.
● જ્વેલરી તમારા લૉકરમાંથી ચોરી થઈ શકે છે. વૈકલ્પિક રીતે, જ્યારે લૉકરમાં રાખવામાં આવે ત્યારે પણ તેને નુકસાન થઈ શકે છે. આવા કિસ્સાઓમાં, જ્વેલરી ઇન્શ્યોરન્સ પૉલિસી તમને થયેલા ફાઇનાન્શિયલ નુકસાનથી સુરક્ષિત કરી શકે છે
તમારી જ્વેલરીને લૉકરમાં રાખવાથી તેની સુરક્ષા કરી શકાય છે, પણ તમારે સંભવિત ચોરી અથવા નુકસાનના કિસ્સામાં ફાઇનાન્શિયલ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે, જ્વેલરી ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપયોગી સાબિત થાય છે.