એચડીએફસી અર્ગોની કોરોના કવચ પૉલિસી કોરોનાવાઇરસના સંક્રમણને કારણે થતાં તબીબી ખર્ચ માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. કોરોના કવચ પૉલિસી લાવવામાં આવ્યાની જાહેરાત ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI) દ્વારા કરવામાં આવી છે અને ભારતની તમામ જનરલ તેમજ એકલ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે તેમના કસ્ટમર્સને આ પૉલીસી ઉપલબ્ધ કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોરોના કવચ પૉલિસીનો ઉદ્દેશ, જો કોઈ વ્યક્તિ કોવિડ-19 સંક્રમિત થાય, તો તેના હૉસ્પિટલાઈઝેશન પહેલા, હૉસ્પિટલાઈઝેશન સમયે અને બાદમાં થતા ખર્ચ, હોમ કેર અને આયુષ સારવારના ખર્ચને આવરી લેવાનો છે. એચડીએફસી અર્ગોની કોરોના કવચ પૉલિસી ઑનલાઈન ખરીદો અને હાલની મહામારીના સમયમાં ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મેળવો.
COVID-19 insurance, just like other health insurance products, provides financial protection against coronavirus health emergencies. The COVID-19 insurance plan was introduced due to the coronavirus global disaster that started in 2020. During that time, looking at the severity of the situation, the Insurance Regulatory Development Authority of India (IRDAI) had mandated to launch Corona Kavach, a basic COVID-19 health insurance policy to help consumers protect themselves financially against COVID-19 medical bills
COVID-19 has already claimed many lives around the world. And the coronavirus pandemic is not over yet. The current COVID-19 variant BF.7 has been creating havoc in China and a few cases have also been detected in few parts of India. So, it is even more important to take precautions, in case the situation worsens. Wearing masks, washing and sanitizing hands etc are the basic protocol that people need to follow. Apart from that, it is important to have a good health insurance policy that covers treatments related to COVID-19. One can even purchase the Corona Kavach policy separately, apart from their regular health insurance policy.
કોરોના કવચ પૉલિસીમાં ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (IRDAI)ની જરૂરિયાત મુજબ જો ઇન્શ્યોરન્સ લેનારને COVID-19 નું નિદાન કરવામાં આવે તો હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ આવરી લેવામાં આવે છે. અને હા, હૉસ્પિટલાઇઝેશનના સમયગાળા દરમિયાન કોવિડ-19 ને કારણે ઉત્પન્ન થતી કોઈપણ કો-મોર્બિડ સ્થિતિને પણ પૉલિસી આવરી લેશે. જો કે, વર્તમાન મહામારી સાથે સંબંધિત ન હોય તેવી અન્ય કોઈપણ સારવાર પૉલિસી દ્વારા આવરી લેવામાં આવશે નહીં. જો તમે અન્ય સામાન્ય અને ગંભીર બિમારીઓ સામે ઇન્શ્યોરન્સ મેળવવા માંગો છો, તો તમારે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો રહેશે. કોરોના કવચ પૉલિસી કોઈ એક વ્યક્તિ અથવા ફેમિલી ફ્લોટર પ્લાન તરીકે ખરીદી શકાય છે, પરંતુ તે માત્ર 18 થી 65 વર્ષની વચ્ચેના વ્યક્તિઓ માટે લઈ શકાય છે.
જો કે, વર્તમાન મહામારી સાથે સંબંધિત ન હોય તેવી અન્ય કોઈપણ સારવાર પૉલિસી દ્વારા આવરી લેવામાં આવશે નહીં. જો તમે અન્ય સામાન્ય અને ગંભીર બિમારીઓ સામે ઇન્શ્યોરન્સ મેળવવા માંગો છો, તો તમારે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાનો રહેશે. કોરોના કવચ પૉલિસી કોઈ એક વ્યક્તિ અથવા ફેમિલી ફ્લોટર પ્લાન તરીકે ખરીદી શકાય છે, પરંતુ તે માત્ર 18 થી 65 વર્ષની વચ્ચેના વ્યક્તિઓ માટે લઈ શકાય છે.
પથારીનો ખર્ચ, નર્સિંગનો ખર્ચ, લોહીનું પરીક્ષણ, PPE કિટ, ઑક્સિજન, ICU અને ડૉક્ટરની ફી વગેરે તમામ બાબતોને કવર કરી લેવામાં આવે છે.
હૉસ્પિટલાઇઝેશન પહેલાં ડૉક્ટરની મુલાકાતનો, તપાસનો અને નિદાન માટે તબીબી ખર્ચ થતો હોય છે. અમે હૉસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસ પહેલાંથી થયેલા આ પ્રકારના ખર્ચાઓનું કવરેજ પ્રદાન કરીએ છીએ. અમે કોવિડ-19 ના નિદાન માટેના ખર્ચને પણ કવર કરીએ છીએ.
હૉસ્પિટલમાંથી રજા મળ્યાના 30 દિવસ બાદ સુધીના મેડિકલ ખર્ચ માટે કવરેજ મેળવો.
જો તમે કોરોનાવાઇરસ માટેની સારવાર ઘરે લઈ રહ્યા છો, તો 14 દિવસ સુધીનો હેલ્થ મોનિટરિંગ, દવાનો ખર્ચ કવર કરી લેવામાં આવે છે.
અમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સારવારની ઉપચાર કરવાની ક્ષમતાને ટેકો આપીએ છીએ. તમે કોઈ પણ પ્રકારની સારવાર લેવાનું પસંદ કરો, અમે હંમેશા જરૂરિયાતના સમયે તમારી સાથે છીએ.
ઘરથી હૉસ્પિટલ અથવા હૉસ્પિટલથી ઘર સુધી એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ કવર કરી લેવામાં આવે છે. અમે દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹2000 ની ચુકવણી કરીએ છીએ.
નિદાન અને મૂલ્યાંકન માટે હૉસ્પિટલાઇઝેશન, જે હાલના નિદાન અને સારવાર સાથે સંબંધિત નથી અથવા સંકળાયેલ નથી.
બેડ રેસ્ટથી સંબંધિત ખર્ચ, ઘરે કસ્ટોડિયલ કેર અથવા નર્સિંગ સુવિધા બન્ને કુશળ અને બિન-કુશળ કવર કરવામાં આવતા નથી.
ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદવામાં આવેલ દવાનો ખર્ચ આવરી લેવામાં આવતો નથી.
પ્રમાણિત ન હોય તેવી સારવાર, સર્વિસ અને સપ્લાય સંબંધિત ખર્ચ, કે જેની નોંધપાત્ર માહિતી તબીબી ડોક્યુમેન્ટમાં ઉપલબ્ધ નથી, તેવા ખર્ચને કવર કરવામાં આવતો નથી. જોકે, કોવિડ-19 સારવાર માટે સરકાર દ્વારા અધિકૃત સારવાર કવર કરવામાં આવશે.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં યુદ્ધના કારણે કરવામાં આવતા કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતા નથી.
OPD સારવાર અથવા ડે કેરની પ્રક્રિયાઓ પરનો તબીબી ખર્ચ કવર કરવામાં આવશે નહીં.
ઇનોક્યુલેશન, રસીકરણ અથવા અન્ય નિવારક સારવારના સંદર્ભમાં થયેલા કોઈપણ ખર્ચને કવર કરવામાં આવશે નહીં.
અમે દેશની ભૌગોલિક મર્યાદા બહાર લેવામાં આવેલા સારવાર માટેના તબીબી ખર્ચને કવર કરતા નથી.
સરકાર દ્વારા અધિકૃત ન હોય તેવા નિદાન કેન્દ્ર પર કરવામાં આવેલ પરીક્ષણને આ પૉલીસી હેઠળ માન્યતા આપવામાં આવશે નહીં.
તમને 15 દિવસ સુધીની કોવિડ-19 સારવાર માટે દરરોજ 24 કલાકના હૉસ્પિટલાઇઝેશન માટે વીમા રકમના 0.5% મળે છે.
કોરોના કવચ પૉલિસી માટે 15 દિવસનો વેટિંગ પિરિયડ લાગુ પડે છે.
કોરોના કવચ પૉલિસી, એચડીએફસી અર્ગો UIN: HDFHLIP21078V012021
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીએ કહ્યું કે કોવિડ-19 મહામારી એક પરીક્ષણ છે, જે વૈશ્વિક પડકારોને કાબુ કરવા માટે બહુપક્ષીય સહકાર દર્શાવે છે.
સ્ત્રોત: NDTV.com | 24 નવેમ્બર 2020 ના રોજ પ્રકાશિત
કોરોના કવચ, ખાસ કરીને કોરોનાવાઇરસ હૉસ્પિટલાઇઝેશન માટે ડિઝાઇન કરેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનનું વેચાણ યોગ્ય સ્તરે પહોંચી ગયું છે. સમગ્ર ભારતમાં વીમા કંપનીઓએ સ્વીકાર્યું છે.
સ્ત્રોત: TOI | 17 ઑક્ટોબર 2020 ના રોજ પ્રકાશિત
વારંવાર પૂછાતા પ્રશ્નો